Video / સુરત પાસે બારડોલી તાલુકાના નસુરા ગામનું તળાવ છલકાયું, 70 કરતા વધુ મકાનોનો ગામ સાથેનો સંપર્ક કપાયો

સુરત પાસે બારડોલી તાલુકાના નસુરા ગામનું તળાવ છલકાતા પાણી ગામમાં ઘૂસ્યું હતું. નોંધનીય છે કે, 70 કરતા વધુ મકાનોનો ગામ સાથેનો સંપર્ક પણ ભારે વરસાદને પગલે કપાઇ ગયો હતો તો ખેડૂતોને ખેતર જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ