ડિફેન્સ / ચીન સામે સરહદ પર હવે ભારતીય સેના બનશે વધુ મજબૂત, સંરક્ષણ મંત્રીએ કર્યું આ મોટું કામ

The Indian army will now be stronger on the border against China, the defense minister did a great job

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે સરહદી વિસ્તારોમાં બનાવાયેલા 44 પુલનું એકીસાથે ઉદ્ઘાટન કર્યું હતું. આમાંના મોટા ભાગના ચીન સાથેની સરહદ ધરાવતા રાજ્યો જેવા કે લદ્દાખ, અરુણાચલ, સિક્કિમ અને ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં છે.જ્યારે કે કેટલાક પુલ પાકિસ્તાન સરહદ પર પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ બનાવવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ