મોટા સમાચાર / ભારતીય વાયુસેનામાં હવે સામેલ થશે આ તાકાતવર મિસાઈલ, 400 કિમીના અંતરે 36 ટાર્ગેટ કરશે ખાખ, દુશ્મન દેશોનું ટેન્શન વધ્યું

The Indian Air Force will include S-400 missiles

ભારતીય વાયુસેનામાં હવે S-400 મિસાઈલ શામેલ કરવામાં આવશે. જેથી હવે ભારતની તાકાતમાં વધારો થશે. આ મિસાઈલ 400 કિમીના અંતરે 36 ટાર્ગેટને ખાખ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ