બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 03:31 PM, 17 December 2019
ADVERTISEMENT
આ છુટછાટમાં ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી, ક્લીન એનર્જી સેસ અને જીએસટીના દાયરાની બહાર રહેતાં ઇંધણ અને રોયલ્ટી પર મળનારી છુટછાટનો સમાવેશ થાય છે. કોમર્સ સેક્રેટરી અનુપ વાધવાને જણાવ્યું હતું કે એવા ટેક્સ જે જીએસટીના ભાગરૂપ નથી તે ઘરેલુ પ્રોડક્ટની કિંમતમાં વધારા માટે કારણરૂપ બને છે. સાથે તેમણે જણાવ્યું હતું કે કેટલીક છુટછાટો જીએસટીમાં સામેલ કરવામાં આવી નહીં હોવાથી તેના પર ઇનપુટ ક્રેડિટ ઉપલબ્ધ નથી.
આ સંજોગોમાં હવે બે વિકલ્પ તૈયાર કરવામાં આવ્યા છે. એક વિકલ્પમાં બોર્ડર એડ્જસ્ટમેન્ટ ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. તેના લાગુ કરવા કસ્ટમ એક્ટમાં સુધારો કરવો પડશે. બીજો વિકલ્પ નોન ક્રેડિટેબલ ટેક્સના રિફંડની મંજૂરી આપવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.