તાતને ઝટકો / ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર મુદ્દે હાઈકોર્ટનો હુકમ, આ લોકો જ લાભના દાયરામાં, સરકારના પરિપત્રને ઠેરવ્યો વ્યાજબી

The High Court's order on the issue of accident insurance compensation for farmers, these people are the only beneficiaries,...

ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર યોજના મુદ્દે હાઈકોર્ટ દ્વારા અરજદારની અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે વીમા યોજનાનો લાભ ખેડૂત ખાતેદારના કોઈ એક સંતાનને જ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ