અમદાવાદ / વ્યાજે પૈસા લઇને પિતાએ દીકરીને સાસરે તો વળાવી પરંતુ પછી જે ઘટના બની તે જાણી સ્તબ્ધ થઇ જશો

The harassment of usurers increased in Ahmedabad

શહેરમાં વ્યાજખોરોનો આતંક દિવસ ને દિવસે વધી રહ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પાસેથી વ્યાજખોરો ધારે તેવા ઊંચા દરે વ્યાજ વસૂલ કરે છે અને જો સમયસર વ્યાજની ભરપાઇ કરી ના શકે તો તેમની સાથે મારામારી અને દાદાગીરી પણ કરતા હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ