વિરોધ / ખેડૂતોની ચાર શરતો સાથે વાતચીતની દરખાસ્ત પર સરકાર આજે આપશે જવાબ

The government will give the answer to the farmers

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે ૩૩મો દિવસ છે. ખેડૂતો સાથેની વાતચીત ફરી શરૂ કરવાનો નિર્ણય લેતાં શનિવારે સરકારને ચિઠ્ઠી લખી હતી. ખેડૂતોએ મંગળવારે ૧૧ વાગ્યે ‌િમટિંગ કરવાનો સમય આપ્યો હતો. તેમણે ચાર શરતો પણ રાખી છે, તેના પર સરકાર આજે જવાબ આપી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ