ક્ષતિ દૂર થશે / જમીન માપણીમાં ગોટાળા થવાના કારણો શું ? કંપની નિયમ બહાર જતાં પડ્યો લોચો, ખેડૂતોની 'સમસ્યાનો રિ-સર્વે' જરૂરી

The government will be able to remove the loopholes in land surveying

જમીનના સરવે અને રિ-સરવેને લઇને ગુજરાતનો ખેડૂત પરેશાન છે તેવામાં સરકારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે જે રિ-સરવેમા ક્ષતિ છે તેનો નવેસરથી સરવે કરાશે, જાણો સરકાર જમીન માપણીની ક્ષતિ દૂર કરી શકશે!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ