કવાયત  / સોશ્યલ મીડિયા પર નફરત ફેલાવતા લોકોની ખેર નથી, મોદી સરકાર લાવી રહી છે એવો કાયદો કે કંઇ પણ લખતા પહેલા કરશો વિચાર 

The government is bringing a law that you should think about before writing anything

દેશમાં દ્વેષપૂર્ણ ભાષણના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર કડક બની રહી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ મામલે કાયદો લાવવા જઈ રહી છે. જેમાં નફરત ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ