નોબત / કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને સહાય આપવા મામલે કલેક્ટરે કહ્યું- 'સરકારે અમને કોઈ સૂચના આપી નથી'

બીજી લહેર વખતે પોતાના સ્વજનને બચાવવા એકી શ્વાસે આમ તેમ દોડેલા કોરોના મૃતકના સ્વજનો સરકારે જાહેર કરેલી સહાય માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ