તમારા કામનું  / PM Kisan Yojanaમાં સરકારે કર્યો મોટો બદલાવ: આ લોકોને નહીં મળી શકે યોજનાનો લાભ 

The government has made a big change in PM Kisan Yojana

અગાઉ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકારને છેતરપિંડી અને અયોગ્ય લોકો પાસેથી વાર્ષિક 6000 રૂપિયા લેવાની માહિતી મળી હતી. જેને લઈ હવે સરકાર દ્વારા અયોગ્યને રોકવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ