અમદાવાદ / નિત્યાનંદ આશ્રમની કથિત ગુમ યુવતીએ વીડિયો કોલ પર કર્યો આ ચોંકાવનારો ખુલાસો, જાણો તેની સાથે શું થયું?

 The girl made a shocking revelation on a video call

નિત્યાનંદ આશ્રમમાં બેંગ્લૂરુનાં દંપતીએ નિત્યાનંદ આશ્રમમાં તેમનાં 4 સંતાનોને ગોંધી રાખ્યાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે બે સંતાનોને છોડાવી લીધા હતાં. જ્યારે હજું તેમની બે દીકરીઓ આશ્રમમાં જ હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે વિદેશમાં રહેલી નિત્યાનંદિતાને વીડિયો કોલિંગ કર્યું હતું. જેમાં નંદિતાએ પોતાનું અપહરણ નહી થયાની વાત કરતાં કેટલીક ચોંકાવનારી બાબતો પણ જણાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ