રાજનીતિ / ખેડૂતોના મુદ્દે મોદી સરકારમાંથી રાજીનામું ધરી દેનાર પૂર્વ મંત્રીએ હવે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન 

The former minister who resigned from the Modi government on the issue of farmers has now targeted Rahul Gandhi

પંજાબના શિરોમણી અકાલી દળની નેતા હરસિમરત કૌર બાદલે આજે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે અમે જે સવાલો રાહુલ ગાંધીને પૂછ્યા છે, તેઓ પહેલા તેનો જવાબ આપી દે પછી ખેડૂતોના મુદ્દે વાતચીત કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ