કોરોના સંક્રમિત / ભાજપના આ પૂર્વ કેન્દ્રીય મંત્રી ને કરાયા AIIMS માં ભરતી, કહ્યું "તબિયત ઠીક હશે તો કોર્ટમાં જઈશ"

The former BJP Union Minister was admitted to AIIMS, saying

ભાજપના દિગ્ગહ મહિલા નેતાઓમાં સ્થાન ધરાવતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હાલમાં તેમને ઋષિકેશ AIIMS હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે , આ બાબતે તેમણે જાતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ