હવે ગરીબોના ઘરનું સ્વપ્ન થશે સાકાર, અમદાવાદ મ્યુનિસિપર્લ કોર્પોરેશન કરવા જઈ રહી છે આ કામ
ગરીબ-મધ્યમ વર્ગ મળશે પોતાનું ઘર
ગરીબ-મધ્યમ વર્ગ માટે આવાસો બનશે
મનપાએ કેન્દ્રનો મોકલી આપી દરખાસ્ત
ઘરનું ઘર એ દરેક માનવીનું સ્વપ્ન હોય છે ઘર શબ્દ દરેક વ્યક્તિને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે ઘરે વિશે કહેવાય છે કે ધરતીને છેડો એટલે ઘર ઘરનું સ્વપ્તન જોતા લોકો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે.
આવાસો માટે મનપાએ કેન્દ્રમાં દરખાસ્ત મોકલી
શહેરમાં ઘરનું સ્વપ્તન હવે સાકાર બનેશે કેમ કે રાજ્ય સરકારે કેન્દ્રમાં દરખાસ્ત મોકલી દીધી છે જેમાં અમદાવાદમાં રહેતા 15000 ગરીબો માટે આવાસો બનાવવામાં આવશે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મનપાએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ 15 હજાર આવાસો બનાવવાની દરખાસ્તને કેન્દ્રમાં મોકલી આપવામાં આવી છે પાસ થતા જ શહેરમાં આવાસોના નિર્માણનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે.
અમદાવાદ મનપા 15000 આવાસો બનાવશે
શહેરમાં હજુ પણ એવા લોકો છે જેમની પાછે રહેવા માટે પોતાની છતા નથી ત્યાને અમદાવાદ મ્યુનિસિપર્લ કોર્પોરેશને કરેલી આ દરખાસ્ત શહેરની જનતા માટે આર્શિવાદ રૂપ બની જો દરખાસ્ત મજૂંર થશે તો લોકો માટે સરળતાથી શહેરમાં મકાન ઉપદબ્ધ બની શહેશે શહેરમાં 15 હજાર ઘરનોનું નિર્ણય થયા બાદ આ ઘરોની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવી શકે છે.