ચારધામ યાત્રા / જો ચારધામ જવાનું વિચારી રહ્યા છો તો જાણી લેજો, આ તારીખથી બંધ કરવામાં આવશે યાત્રા

The doors of Chardham Yatra will be closed gradually from November 6

આ વર્ષે ચારધામ યાત્રામાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. જોકે હવે આગામી 6 તારીખથી ધીરે ધીરે ચારધામ યાત્રાના કપાટ બંધ કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ