જામનગરના એક પરિવારે અંગદાન મહાદાનની ઉક્તિ ચરિતાર્થ કરી છે. જામનગરના બ્રેન્ડેડ યુવાનના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. નીરજ ફલિયાનામના યુવાનના પરિવારે આ નિર્ણય લીધો છે.
કિડની લીવર અને આંખોને દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે. સુરતના પરસાણા ખાતે નીરજ ફલિયાની કારનો અકસ્માત થયો હતો. રાત્રે 11 વાગ્યે સુરતથી જામનગર એરપોર્ટ યુવાનને લાવવામાં આવશે.