ચોંકાવનારું / જહાંગીરપુરી હિંસા મામલે સૌથી મોટો ખુલાસો: એક સપ્તાહ પહેલાં જ ઘડાયું હતું સમગ્ર ષડયંત્ર, અંસારે બનાવ્યો હતો આ પ્લાન

the conspiracy of Jahangirpuri violence was hatched a week ago

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસાનું કાવતરું એક અઠવાડિયા પહેલાં એટલે કે રામ નવમીના દિવસે રચાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ