જાહેરનામું / રાજકોટનાં વાહનચાલકો માટે પોલીસ કમિશનરે આપ્યા કડક આદેશ, જાણી લેજો નહીંતર મુશ્કેલીમાં મૂકાશો 

 The Commissioner of Police regarding traffic on Diwali in Rajkot

રાજકોટ પોલીસ કમિશનરે દિવાળીને જાહેરનામું બહાર પાડ્યું છે તહેવારોમાં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ નહીં, તેમજ મુ્ખ્યબજારોમાં ભીડ નિયંત્રિત કરી શકાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  

બ્રેકિંગ ન્યૂઝ