ઉત્તરાખંડ / જો ચારધામની યાત્રાએ જવાના છો તો એક વાર વિચારી લેજો, ઉત્તરાખંડ સરકારે લીધો આ મોટો નિર્ણય

The Chardham pilgrimage was stopped due to heavy rains

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં પરિસ્થિતી ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં કુલ 65 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ચારધામ યાત્રા પણ હાલ બંધ કરી દેવામાં આવી છે. જેથી હજારો યાત્રાળુંઓ ત્યા ફસાઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ