દિલ્હીમાં 'નો મની ફોર ટેરર' કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે.
દિલ્હીમાં 'નો મની ફોર ટેરર' કોન્ફરન્સનું સમાપન
ગૃહમંત્રી અમિત શાહે કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કર્યું
આતંકવાદ, અને આર્થિક ગુનાઓ માટે રચાશે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના
આતંકવાદ સામે લડવા તમામ દેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ
દિલ્હીમાં 'નો મની ફોર ટેરર' કોન્ફરન્સને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે મારુ માનવું છે કે આતંકવાદનો સામનો કરવાનો આપણો અભિગમ 5 સ્તંભો પર આધારિત હોવો જોઈએ. તેમણે કહ્યું કે આપણે દરેક ભૌગોલિક અવકાશમાં, દરેક વર્ચ્યુઅલ સ્પેસમાં આતંકવાદ અને આતંકવાદી જૂથો સામે યુદ્ધ લડવું પડશે.
The Government of India has also decided to develop national and international databases on crimes such as terrorism, narcotics and economic offences. Govt has set up Indian Cyber Crime Coordination Centre: Union Home Minister Amit Shah pic.twitter.com/jbYfBvkF8l
मेरा स्पष्ट मानना है कि आतंकवाद लोकतंत्र, मानव अधिकार, आर्थिक प्रगति और विश्व शांति के ख़िलाफ़ नासूर है, जिसे हमें जीतने नहीं देना है।कोई भी एक देश या संगठन आतंकवाद को अकेला नहीं हरा सकता: 'नो मनी फॉर टेरर'(NMFT) के दो दिवसीय सम्मेलन के समापन सत्र में केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/mvDjt1gKI7
#WATCH मेरा मानना है कि आतंकवाद के वित्तपोषण का मुकाबला करने के लिए हमारा दृष्टिकोण 5 स्तंभों पर आधारित होना चाहिए...: केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/FleR9T8igw
Forensic sciences is being given special focus in the fight against terrorism & financial crimes. In this direction, the world's first National Forensic Science University has been established with the vision of PM Modi: Union Home Minister Amit Shah pic.twitter.com/mCxwix8zFy
વૈશ્વિક સમુદાયે સાથે મળીને આતંકનો સામનો કરવો પડશે
અમિત શાહે એક મોટું એલાન કરતાં કહ્યું કે ભારતે આતંકવાદ, નાર્કોટિક્સ, આર્થિક ગુનાઓ જેવા ગુનાઓ પર રાષ્ટ્રીય, વૈશ્વિક ડેટાબેઝ વિકસાવવાનું પણ નક્કી કર્યું છે. યુવાનોને કટ્ટરપંથ તરફ ધકેલતા સંગઠનોને ઓળખીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે. શાહે કહ્યું કે
કોઈપણ સંગઠન કે દેશ એકલા આતંકવાદને હરાવી ન શકે તેને માટે વૈશ્વિક સમુદાયે ખભે ખભા મિલાવીને આગળ વધવું પડશે.
अभी हाल में ही सामाजिक गतिविधि की आड़ में युवाओं को कट्टरपंथ बनाकर और उन्हें आतंक की तरफ धकेलने की साजिश करने वाली एक संस्था को बैन किया है। मेरा मानना है कि हर देश को ऐसी संस्था को चिन्हित कर उनके ख़िलाफ़ कार्रवाई करनी चाहिए: केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/KTZ6UFtPkm
આતંકવાદ રાક્ષસ સમાન
અમિત શાહે એવું પણ કહ્યું કે આતંકવાદ એક રાક્ષસ સમાન છે. તેમણે કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે આતંકવાદ એ લોકશાહી, માનવાધિકાર, આર્થિક પ્રગતિ અને વિશ્વ શાંતિ સામે રાક્ષસ સમાન છે.
આતંકવાદ સામે લડવા તમામ દેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ
અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં ભારત આતંકવાદના તમામ સ્વરુપો જેવા કે મની લોન્ડરિંગ, ડિઝિટલ ફાઈનાન્સિયલ પ્લેટફોર્મ, હવાલાની સામે લડવા માટે તમામ દેશો સાથે કામ કરતા પ્રતિબદ્ધ છે.
Forensic sciences is being given special focus in the fight against terrorism & financial crimes. In this direction, the world's first National Forensic Science University has been established with the vision of PM Modi: Union Home Minister Amit Shah pic.twitter.com/mCxwix8zFy
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના
શાહે કહ્યું કે આતંકવાદ અને નાણાકીય ગુનાઓની સામે લડવા માટે ફોરેન્સિક સાયન્સને ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. આ દિશમાં પીએમ મોદીના વિઝન અનુરુપ વિશ્વની પહેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.