BIG NEWS / બોટાદ કેમિકલકાંડમાં મોતનો સત્તાવાર આંકડો જાહેર, હર્ષ સંઘવીએ કહ્યું ઘટનાથી ખૂબ દુઃખી, પરિવારો સાથે મારી સંવેદના

The case of Botad Barvala chemical scandal, Press Conference held by Harsh Sanghvi

બોટાદ કથિત લઠ્ઠાકાંડમાં 42 લોકોના મોત થયા છે જ્યારે 97 લોકો સારવાર હેઠળ છે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ યોજી આપી માહિતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ