ગુજરાત બજેટ 2023 / અંબાજી સહિત યાત્રાધામોના વિકાસ માટે પણ બજેટમાં કરોડોની જોગવાઇ, જાણો કેટલી રકમ ફાળવાઇ

The budget was presented on the first day of the budget session of the Gujarat Assembly

ગુજરાત બજેટ 2023માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રવાસન વિકાસ માટે કુલ 2077 કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં આઈકોનિક ટુરિસ્ટ સ્થળોના વિકાસ માટે 706 કરોડ ફાળવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ