ગરીબ કલ્યાણ મેળામાં અપાતી સાઇકલો ભંગારમાં પહોચી છે. સાબરકાંઠામાં સરકારી સ્કૂલોની સાઇકલો ભંગારમાં પહોચી છે. મફતમાં મળેલી સાઇકલો ભંગારમાં પહોચી છે. હિંમતનગરમાં ભંગારનાં વેપારીઓને ત્યાં 5થી વધુ સાઇકલો પહોચીં છે. વહીવટી તંત્રએ આ મામલે આંખ આડા-કાન કર્યા છે.