આવશે કે ફંટાઇ જશે? / 'બિપોરજોય' વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, જાણો ગુજરાત પર થશે કેટલી અસર?

The biggest news about 'Biporjoy' cyclone, know how much impact will it have on Gujarat?

બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વાવાઝોડાને લીધે ગુજરાતનાં દરિયા કિનારાને અસર થશે. તેમજ 12 જૂનનાં રોજ વાવાઝોડું પાકિસ્તાનમાં જઈ ટકરાશે.

બ્રેકિંગ ન્યૂઝ