દુઃખદ / 'થપકી પ્યાર કી' સીરિયલના એક્ટરનું કોરોનાથી નિધન, ટીવી એક્ટ્રેસે જણાવી તેની હાલત

Thapki pyar ki show team member dies corona virus jaya bhattacharya emotional note

બોલિવૂડ અને ટીવી જગત હજી સુશાંતની મોતના આઘાતમાંથી બહાર નથી આવી શકી ત્યાં ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીવી એક્ટર ઈરફાનનું કોરોનાથી નિધન થયું છે. 'થપકી પ્યાર કી' સીરિયલના તે એક કેરેક્ટર આર્ટિસ્ટના રોલમાં જોવા મળ્યો હતો. આ શોમાં તેની કો-એક્ટ્રેસ જયા ભટ્ટાચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક્ટરને શ્રદ્ધાજંલિ પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ