પંજાબ / CM ચન્નીને ધન્યવાદ કહેજો કે હું જીવતો પાછો આવ્યો, સુરક્ષા ચૂક બાદ PM મોદીએ અધિકારીઓને કહ્યું

પંજાબમાં સુરક્ષા ચૂક પર બોલતા PM મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ બઠિંડા એરપોર્ટ પરના અધિકારીઓને કહ્યું કે સીએમ ચન્નીને ધન્યવાદ કહેજો કે હું જીવતો પાછો આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ