ઘટસ્ફોટ / ચાર્જશીટમાં થયો ખુલાસો : પુલવામા બાદ અહીં બીજા હુમલાની ફિરાકમાં હતા આતંકવાદી, પણ થયું એવું કે...

terrorists were planning second attack after pulwama balakot strike stopped thi

પુલવામા અટેક બાદ પોણા 2 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટમાં એનઆઈએએ પુલવામા હુમલાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં જૈશ-એ- મહોમ્મદને લઈને તથા હુમલાન લઈને અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં એક ઘટસ્ફોટ કરાયો છે. જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પુલવામામાં હુમલો કરાવનાર મસૂદ વધુ એક હુમલો કરાવવાનો હતો જો કે ભારતીય સેનાની બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ તે ડરી ગયો હતો. આ સિવાય જાણો કયા કયા ખુલાસા થયા છે આ ચાર્જ શીટમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ