હીચકારું કૃત્ય / જમ્મુ-કાશ્મીરમાં જ્વેલર્સે પ્રોપર્ટી ખરીદી તો આતંકીઓએ કર્યુ ચોંકાવનારું કામ, જુઓ કોણે લીધી જવાબદારી

Terrorists did shocking work if jewelers bought property in Jammu and Kashmir, see who took responsibility

શ્રીનગરમાં આતંકવાદીઓએ ગુરુવારે એક સોનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક સોની પંજાબનો રહેવાસી હતો અને લગભગ ચાર દાયકાથી અહીં રહેતો હતો, જો કે ડોમિસાઇલનું સર્ટિફિકેટ મળ્યાના એક મહિના પછી કાશ્મીરમાં એક દુકાન અને મકાન ખરીદ્યું હતું. ગુરુવારે શહેરના ભીડભાડ વાળા સરાઇ બાલા વિસ્તારમાં બાઇક સવાર આતંકીઓએ જ્વેલરની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ