બદલો / પુલવામાં સેનાએ 3 આંતકીઓને ફુંકી માર્યા, ઔરંગઝેબના બલિદાનનો લીધો બદલો

terrorist showket ahmed killed in pulwama

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં ભારતીય સેનાને 3 આતંકીઓને ઠાર માર્યા હતા. આ અથડામણ પુલવા જિલ્લાના અવંતીપોરામાં બંન્ને તરફથી ગોળીબાર થયો હતો. જો કે, આ ઘટનામાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ