અસુરક્ષિત / કુલગામમાં આતંકવાદીઓએ બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરી, 48 કલાકમાં આવી બીજી ઘટના

terrorist killed sarpanch sajad ahmad in kulgam kashmir

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. આ પહેલા જૂનમાં કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતની હત્યા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ