ટેરરિઝમ / જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો પર આતંકવાદી હુમલો, CRPFના 2 જવાન શહીદ, 3 ઘાયલ

Terrorist attack on army convoy in Jammu and Kashmir, 3 CRPF personnel injured, 2 martyred

જમ્મુ કાશ્મીર કાંદીઝલ બ્રીજ પાસે  આતંકીઓએ CRPF ના જવાનો પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી, જેમાં સૂત્રો એ આપેલી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 3 જવાનો ઘાયલ થયા છે, અને બે જવાનો શહીદ થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ