આતંકવાદ / શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં 2 જવાન સહીત 4 ઘાયલ

Terrorist attack in Srinagar injures 4 including 2 jawans

શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ વડે હુમલો થયો છે. CRPF પોસ્ટ પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સ્થળ પર ફરજ બજાવનારા 2 જવાનો ઘાયલ થયાં છે. ઘાયલ જવાનોને સારવાર માટે મોકલવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ