શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ વડે હુમલો થયો છે. CRPF પોસ્ટ પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સ્થળ પર ફરજ બજાવનારા 2 જવાનો ઘાયલ થયાં છે. ઘાયલ જવાનોને સારવાર માટે મોકલવામાં આવ્યાં છે.
આતંકીઓના હુમલામાં 2 જવાનો ઘાયલ
ઘાયલ જવાનોની સારવાર માટે કવાયત હાથ ધરાઈ
શ્રીનગરમાં CRPF પોસ્ટ પર હુમલો થયો છે
લાલ ચોકમાં થયો આતંકવાદી હુમલો
Jammu & Kashmir: A grenade was lobbed upon the deployed troops of Central Reserve Police Force in Srinagar today; 2 CRPF personnel and 2 civilians sustained minor splinter injuries. Injured evacuated to hospital. (Visuals deferred by unspecified time) pic.twitter.com/b8m9wGI6Pr
શ્રીનગરમાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે. લાલ ચોકમાં ગ્રેનેડ વડે હુમલો થયો છે. CRPF પોસ્ટ પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સ્થળ પર ફરજ બજાવનારા 2 જવાનો અને 2 શહેરીજનો ઘાયલ થયાં છે. ઘાયલ જવાનોને સારવાર માટે મોકલવામાં આવ્યાં છે. એક વ્યક્તિ અતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આતંકીનો સુરક્ષા દળ પર હુમલો.
આતંકવાદીઓએ ભીડને નિશાનો બનાવ્યો
હુમલામાં ઘાયલ લોકોની સ્થિતી ગંભીર છે. આ એ જગ્યાં છે જ્યાં બહું કડક સુરક્ષ હોય છે. આ જગ્યાએ સુરક્ષા દળો દ્વારા રોજ ચેંક ચાલુ હોય છે. આજે રવિવારનાં દિવસે ભીડ વધારે હતી એટલે આવી ઘટનાનાં અંદાજાને લઈને સુરક્ષા વધારે કડક બનાવવામાં આવી હતી. એ ગ્રેનેડ હુમલો ભીડવાળી જગ્યાએ બની છે. ઉલ્લેખનીય છે કે અહીં સુરક્ષા દળોની નાક બંધી પણ હોય છે. ત્યારે આ ઘટના બની છે. ઘટનાને પગલે પોલીસ અને સુરક્ષા દળોએ આખા વિસ્તારે પોતાનાં તાબા હેઠળ લઈ.