આતંક / પુલવામામાં ફરી એક વાર CRPF કેમ્પ પર આતંકી હુમલો 

Terrorist attack on CRPF camp once again in Pulwama

જમ્મુ-કશ્મીરના પુલવામાં 12 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં CRPF 44 જેટલા સેનાના જવાનો શહિદ થયા હતા. જે બાદ ભારતીય વાયુ સેના દ્વારા એરસ્ટ્રાઇક કરી વળતો જવાબ આપવામાં આવ્યો હતો જેમાં 300 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો, જ્યારે આતંકીઓ દ્વારા જમ્મુ કશ્મીરમાં વારે તહેવારે હુમલાઓ કરવામાં આવે છે. જ્યારે પુલવામામાં ફરી એક વાર આતંકીઓએ CRPF કેમ્પને નિશાન બનાવ્યું અને ગ્રેનેડથી અટેક કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ