અમદાવાદ / ઓઢવમાં 3 વ્યાજખોરે 5 લાખનું 14 લાખ વ્યાજ પડાવ્યું, છતાંય પઠાણી ઉઘરાણી કરતાં સુસાઇડ નોટ લખી શિક્ષકનો આપઘાત

Terror of usurers in Odhav of Ahmedabad

સુબ્રોતોના ભાઈનું કહેવું છે કે, કંટાળીને મેં પણ થોડા દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હવે મારા ભાઈએ આત્મહત્યા કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ