Video / અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, મહેશ્વરી સોસાયટી પાસે બાઇકને આગ ચાંપી શખ્સો ફરાર

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. હાર્ટકેશ્વર સર્કલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. મહેશ્વરી સોસાયટી પાસે બાઇકોને આગ ચાંપી શખ્સો ફરાર થઇ ગયા હતા. બેથી ત્રણ બાઇકને મોડી રાત્રે આગ ચાંપી ફરાર થઇ ગયા છે. તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ