દુર્ઘટના / રામકથામાં મંડપ ધરાશાયી મામલે ગેહલોત સરકારે આપ્યા તપાસના આદેશ, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

Tent collapses in Rajasthan’s Barmer

રાજસ્થાન ખાતે આવેલ બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં ભારે પવનના કારણે મંડપ ઉડવાની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા તથા વરસાદને કારણે મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે રામકથામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા આમતેમ ભાગ્યા હતા.  મંડપ ઉડવાની તથા ત્યારબાદ ધરાશાયી થવાની ઘટનાને પગલે 14 લોકોના મોત થયાં હતા તો વળી કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ