કોરોના વાયરસના કારણે 25 માર્ચથી બંધ થયેલા ધાર્મિક સ્થળો ખૂલવાની તૈયારીઓ શરૂ થઈ છે. આ સમયે હવે કેન્દ્ર સરકારે ગાઈડલાઈનના પાલન સાથે મંદિરો ખોલવાની પરમિશન આપી છે. આ સમયે ભોપાલના મંદિરના એક પૂજારીએ ગાઈડલાઈનમાં સેનેટાઈઝરના ઉપયોગને લઈને અસહમતિ દર્શાવી છે.
ધાર્મિક સ્થળો ખોલવા અંગે જાહેર થઈ ગાઈડલાઈન
ગાઈડલાઈનમાં સેનેટાઈઝરના ઉપયોગને લઈને થયો વિરોધ
ભોપાલના એક પૂજારીએ કહ્યું સેનેટાઈઝરમાં હોય છે આલ્કોહોલ
हम शराब पीकर जब मंदिर में प्रवेश नहीं कर सकते हैं तो अल्कोहल से हाथ सैनिटाइज करके कैसे घुस सकते हैं।आप हाथ धोने की मशीन सभी मंदिरों के बाहर लगाइए,वहां पर साबुन रखिए उसको हम स्वीकार करते हैं वैसे भी मंदिर में तो व्यक्ति घर से नहा कर ही प्रवेश करता है:चंद्रशेखर तिवारी,पुजारी,भोपाल https://t.co/W3F2SgUF8w
મંદિરના પૂજારીએ કહ્યું છે કે જો દારૂ પીને મંદિરમાં પ્રવેશ ન કરી શકાય તો આલ્કોહોલથી હાથ સેનેટાઈઝ કરીને કઈ રીતે મંદિરમાં પ્રવેશી શકાય. તમે હાથ ધોવાનું મશીન મંદિરોની બહાર લગાવો પણ ત્યાં સાબુ રાખો. આમ પણ દરેક વ્યક્તિ ઘરેથી ન્હાઈને જ મંદિરમાં પ્રવેશ કરતા હોય છે. કેન્દ્રનું કામ છે ગાઈડલાઈન જાહેર કરવાનું પણ મંદિરમાં સેનેટાઈઝર મશીનના વિરોધમાં છું કેમકે તેમાં આલ્કોહોલ હોય છે.
Punjab: Sanitisation being done at Durgiana Temple in Amritsar as temples are set to open on June 8.
As per Ministry of Health&Family Welfare guidelines touching of idols/holy books, choir or singing groups & physical offerings like prasad, distribution of holy water not allowed pic.twitter.com/0wgdk0TVnC