અમદાવાદ / મંદિર સહિત તમામ ધર્મસ્થાનો પાસેથી હવે સફાઈ કર વસૂલાશે

Temple clean up Tax Ahmadabad Municipal Corporation

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧ ઓકટોબર ર૦૧૮થી શહેરીજનો પાસેથી જે તે મિકલતના પ્રકાર મુજબ સફાઇ કર (યુઝર્સ ચાર્જ) વસૂલવાની નીતિ જાહેર કરાઇ છે. જે હેઠળ રહેણાક મિલકતોમાં પ્રતિ દિવસનો એક રૂપિયો અને બિનરહેણાક મિલકતમાં પ્રતિ દિવસ રૂ.ર વસૂલાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ