વાર-પલટવાર / 'કોંગ્રેસીઓને કહી દેજો 2024માં રામ ભગવાનના થઈ શકશે દર્શન', સી આર પાટીલે કર્યો પર પ્રહાર, 370 કલમને લઈ મોટું નિવેદન

'Tell the Congress that Ram Bhagwan can be seen in 2024', CR Patil made a big statement about Article 370

રામ મંદિરને લઈ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સી.આર. પાટીલે કહ્યું કે કોંગ્રેસને રામ મંદિર બનાવવાની વાત પર વિશ્વાસ ન હતો. ભાજપે રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસીઓને કહી દેજો કે 2024 માં રામ ભગવાનનાં દર્શન થઈ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ