BIG NEWS / તેલંગણા સરકારની મોટી જાહેરાત: આદિવાસીઓને મળશે શિક્ષણ અને રોજગારમાં 10 ટકા અનામત

telangana cm kcr announce 10 percent reservation quota and podu land ownership for sts

તેલંગણાના સીએમ કે.ચંદ્રશેખર રાવે શનિવારે ઘોષણા કરી છે કે, સરકાર આગામી અઠવાડીયાથી શિક્ષણ અને રોજગારમાં અનુસૂચિત જનજાતિ માટે અનામતમાં રહેલા 6 ટકાથી વધારીને 10 ટકા કરી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ