નિર્ણય / તેલંગાણાના CMનું એલાન, આંદોલનમાં મૃતક ખેડૂતોના પરિવારજનોને 3-3 લાખની મદદની જાહેરાત

Telangana CM K Chandrashekar Rao announces Rs 3 lakh farmers family

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત લેવાના એલાન બાદ દેશમાં ખેડૂતો પર રાજનીતિ તેજ થઇ ગઇ છે. ત્યારે તેલંગણા સરકારે મહત્વની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ