Coronavirus / તેલંગાણા સરકારનો મોટો નિર્ણય, નાણાકીય સંકટને દૂર કરવા અધિકારીઓ-મંત્રીઓના વેતનમાં થશે ઘટાડો

telangana amid coronavirus pandemic chandrashekhar rao cuts salaries to overcome financial crisis

તેલંગાણા સરકારે સોમવારે પોતાના તમામ કર્મચારીઓ, નોકરશાહો અને જનપ્રતિનિધિઓના વેતનમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કોરોના વાયરસથી રાજ્યમાં નાણાકીય સંકટ ઉભુ થવાને કારણે લેવાયું છે. વાયરસે અત્યાર સુધીમાં રાજ્યમાં 77 લોકોને પ્રભાવિત કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ