બિહાર / તેજસ્વી યાદવે મંત્રીઓના ખર્ચા પર કાપ મુક્યો: નવી ગાડીઓ ખરીદતા નહીં, કોઈને ચરણસ્પર્શ કરાવવા નહીં

tejashwi yadav directs all rjd ministers in nitish cabinet not to purchase new car

બિહારમાં નવી સરકારનું ગઠન થયા બાદ મહત્વના પદ પર બેઠેલા લાલૂના પુત્ર તેજસ્વી યાદવે મંત્રીઓને સાદગી અપનાવવા અને લોકોની જાતિ-ધર્મ ભૂલી મદદ કરવા માટે નિર્દેશો આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ