આપઘાત / સ્કૂલ નહીં જવાનું કહીને કિશોરે ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, વલસાડના ઋષિકેશ એપાર્ટમેન્ટની ચકચારી ઘટના

teenager committed suicide in a Rishikesh apartment in Valsad

કિશોરે સ્કૂલ નહીં જવાની હઠ પકડી હતી, બાદમાં ગુસ્સે ભરાઈ ઋષિકેશ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ