ક્રિકેટ / આ પૂર્વ કૅપ્ટનના ગુસ્સાથી આખી ટીમ ઈન્ડિયા ડરતી હતી, આ દિગ્ગજ ક્રિકેટરે કર્યો ખુલાસો

team players were used to get terrify of sunil gavaskar anger said kiran more

ક્રિકેટમાં આક્રમકતા સ્વાભાવિક છે. ઘણીવાર ખેલાડીઓ મેદાન પર જ સામસામે આવી જતા હોય છે ત્યારે ભારતનાં પૂર્વ લોકપ્રિય ખેલાડી સુનીલ ગાવસ્કર પણ આઉટ થઇ ગયા બાદ ખૂબ ગુસ્સો કરતા. તેમના ગુસ્સાથી અન્ય ખેલાડીઓ પણ ડરીને રહેતા હતા. આ વાતનો ખુલાસો ટીમના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન કિરણ મોરેએ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ