ફરિયાદ / ભારતીય ટીમમાં ભંગાણ? ટીમના જ એક સિનિયર ખેલાડીએ BCCIને કરી કોહલી વિરુદ્ધ ફરિયાદ

team india virat kohli captaincy bcci indian cricket team kohli behaviour team india

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં ટી-20 ફોર્મેટમાં સુકાનીપદ છોડવાની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા. વિરાટ કોહલી 2021માં ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીનો વર્તમાન સમય સારો ચાલી રહ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ