સંસદ / લોકસભામાં પાસ થયું કરવેરા કાયદા સંશોધન બિલ, નાણામંત્રીએ કહ્યું- તમામને થશે ફાયદો

Taxation Laws Amendment Bill 2019 pass Lok Sabha

લોકસભામાં આજે કરવેરા કાયદા સંશોધન બિલ-2019 પાસ થયું છે. આ બિલમાં ગૃહ ઉદ્યોગોને 22 ટકાના દરથી કર ચૂકવણીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આનાથી કોર્પોરેટ ટેક્સમાં સરકાર દ્વારા કરવામાં આવેલ ઘટાડાનો એક પડાવ પાર થઇ ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ ટેક્સમાં ઘટાડાથી તમામ કંપનીઓને ફાયદો થશે, જે કંપની કાયદા હેઠળ રજિસ્ટર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ