કરવેરા / ટેક્સ સિસ્ટમ સુધારણા : કરદાતાઓને મળ્યાં 3 સૌથી મોટા અધિકાર જે તમારે જાણવા જરૂરી

Tax system reform, income tax payers get 3 big rights, PM Modi announced

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા અને કર પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે એક નવું વિશેષ પ્લેટફોર્મ શરૂ કર્યું. મોદીએ આ સાથે જ કહ્યું હતુકે દેશમાં હાલમાં આવકવેરો ભરનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, લોકોએ આ માટે સામેથી વિચારવું જોઈએ અને આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે 15મી ઓગસ્ટથી નાગરિકો ટેક્સ ભરવાની શપથ લે અને આમ જ દેશ આત્મનિર્ભર બની શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ