આફત / Tauktae : જાણો આખરે કેમ દ્વારકાધીશ મંદિરની ધજા અડધી કાઠીએ જ રાખવાનો નિર્ણય લેવાયો?

Tauktae Cyclone The flag of Dwarkadhish temple was hoisted at half-mast

દ્વારાકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. ધજા ચઢાવવાની વિધી અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ